સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday 10 February 2018

હાર્દિક પટેલની બંગાળના મુખ્યમંત્રી મમતા દીદી સાથે સુચક મુલાકાત - આલિયાબેટ નજીક 25 મીટર ઊંડી નર્મદા માત્ર 2 મીટરની જ રહી ગઈ - 10 હજાર ગામો, 167 નગરોને મળશે પીવાનું પાણી, ટળ્યું જળસંકટ: CM - હાર્દિક પટેલ - મમતા બેનર્જી મળ્યાઃ ઘડયો BJP વિરૂધ્ધ પ્લાન - ટેકસ ચોરો પર સરકારની ધોંસઃ વસૂલ્યા રૂ. ૨૬,૫૦૦ કરોડ - આધાર વિના હોસ્પિટલે કર્યો એડમિટ કરવાનો ઇન્કાર - રેલ્વે ૧૩પ૦૦ કર્મચારીઓને ઘરે બેસાડશે - સાણંદ જીઆઇસીડી છોડવા 150 ઉદ્યોગકારોએ તૈયારી બતાવતા સરકાર સફાળી જાગી :સમસ્યાના ઉકેલની ખાતરી

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Holy Tally Mobile App

Offer Time :- 02 Feb 2018 to 28 Feb 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

હાર્દિક પટેલની બંગાળના મુખ્યમંત્રી મમતા દીદી સાથે સુચક મુલાકાત

સાદગીનો અર્થ મમતા એવા ગાંધી લેડી મમતા બેનરજી સાથે હાર્દિકે પટેલે મુલાકાત કરી હતી
અમદાવાદઃ હાર્દિક પટેલે પંશ્ચિમ બંગળાના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે સુચક મુલાકાત થઇ હતી. પાટીદાર આંદોલનમાં ઉભરી આવેલા નેતા અને લોકોની ચાહના હવે હાર્દિકને રાષ્ટ્રીય નેતા બનાવી રહી છે. નવા રાજકીય સંકેત સાથે હાર્દિકની મુલાકતા ચર્ચાનો વિષય રહી હતી. આ સાથેએ હાર્દિકે કહ્યું હતું કે ‘સાદગીનો મતલબ મમતાદીદી અને ગાંધી લેડી એટલે દીદી.’
મમતાએ હાર્દિકને આશિર્વાદ આપતા કહ્યું હતું કે પ્રામાણિક રહેજે, હોશિયાર બનજે અને પારદર્શકતા સાથે પોતાના વિચારો પ્રમાણે આગળ વધજે. ભગવાન આપને આગળ વધવાની શક્તિ આપે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-hardik-patel-has-met-with-west-bengal-chief-minister-mamata-banerjee-gujarati-ne-5809463-PHO.html?ref=ht

આલિયાબેટ નજીક 25 મીટર ઊંડી નર્મદા માત્ર 2 મીટરની જ રહી ગઈ

નર્મદા નદીનું સંગમસ્થળ 8થી 10 કિમી અંદર આવ્યું, ભાડભૂત સુધી દરિયાનાં પાણી આવતાં ટાપુ ઊપસી આવ્યા છે
અંકલેશ્વર: નર્મદા નદીના આલિયાબેટને અરબ સાગર ભરખી ગયો છે. બેટ પાણી વચ્ચે હતો તે આજે રણ જેવા વિસ્તારમાં ફેરવાયો ગયો છે. ભાડભૂત સુધી દરિયાની ભરતીનાં પાણીની ઓટ આવતાં જ નાના-નાના ટાપુ ઊપસી આવે છે. 20થી 25 મીટર ઊંડી નદી આજે 2 મીટર પણ પાણી નથી.

ભરૂચને મીઠું પાણી મળવા સામે પ્રશ્નાર્થ
નર્મદા ડેમનાં પાણી કૅનાલમાંથી કચ્છના નાના રણમાં વહી ગયાં હોવાથી ભરૂચના ખેડૂતોમાં રોષ છે. પાણી છોડાતું ન હોવાથી ડાઉન સ્ટ્રીમના 120 કિમીથી વધુના વિસ્તારમાં ખારપાટની સમસ્યા છે. ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી છોડાતું ન હોવાથી ભરતીનાં પાણી દરિયામાં પરત જવાને બદલે નદીમાં રહી જતાં કિનારા પર મીઠાંની ચાદર પથરાઈ રહી છે. કૅનાલ તથા બોરમાંથી પાણી ન મળતાં કાંઠા વિસ્તારમાં શાકભાજીની ખેતી નાશ થવાના આરે છે. ખારાશને કારણે 1 વર્ષ બાદ ખેતી કરવાનું પણ મુશ્કેલ બની જશે.
સંખેડા-બોડેલીમાં 1200 હેક્ટર જમીન માટે પાણી બંધ
સંખેડા-બોડેલી તાલુકા હેરણ કૅનાલ તાબાની 1200 હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી આપવાનું નર્મદાના સત્તાધીશોએ બંધ કર્યું છે. ખેડૂતોના જણાવ્યાનુસાર આ વિસ્તારમાં હેરણ કૅનાલના તાબામાં 1200 હેક્ટર જમીન આવેલી છે.જેને સિંચાઇ માટે હેરણ કેનાલનો લાભ મળે છે.આ કેનાલોમાં 6 ફેબ્રુઆરીથી પાણી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.
પાણી બંધ થતાં ખેતી બગડે તેવી સ્થિતિ

અમારા વિસ્તારમાં કૅનાલમાં પાણી આવતું બંધ કરી દેવાયું છે. ખેડૂતોને તા. 15મી માર્ચ સુધી નર્મદાનું પાણી સિંચાઇ માટે આપવાનું હતું પણ એની પહેલા જ નર્મદાનું પાણી હેરણ કેનાલમાં નાખવાનું બંધ કરી દેવાયું છે. જેના કારણે આ વિસ્તારના ખેડૂતોની ખેતી બગડે એવી સ્થિતિ સર્જાઇ છે. - ક્રિપાલસિંહ, મહારાઉલ-ડિરેક્ટર બરોડા ડેરી
પાણી આપવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી

હેરણ કૅનાલ ઉપર 1200 હેક્ટર જમીન છે જેમાં નર્મદાનું પાણી અપાતું હતું પણ તા. 6થી નર્મદાનું પાણી આપવાનું બંધ કરાયું છે. એટલે હેરણ કૅનાલ બંધ છે. આ કૅનાલ ઉપર મકાઇ, બાટુ અને કપાસનું વાવેતર થયેલું છે. પાણી આપવા માટે ઉચ્ચ કક્ષાએ જાણ કરેલી છે. - ડી. એન. પરીખ, ડેપ્યુટી એંજિનિયર-હેરણ

Source :-https://www.divyabhaskar.co.in/news/DGUJ-BHA-OMC-LCL-25-meters-deep-narmada-only-2-meters-near-aaliya-bet-gujarati-news-5809465-PHO.html?ref=ht

10 હજાર ગામો, 167 નગરોને મળશે પીવાનું પાણી, ટળ્યું જળસંકટ: CM

નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની બેઠક બાદ મુખ્યમંત્રીએ કહ્યું- ડેડ વોટર લેવાની મંજુરી 31 જુલાઈ સુધી લંબાવવામાં આવી
ગાંધીનગર: નર્મદા ડેમમાં ઘટેલાં પાણીથી ઊભું થયેલું જળસંકટ નિવારવા 17 વર્ષમાં પહેલી વાર સરદાર સરોવરની ઇરિગેશન બાયપાસ ટનલ (આઇબીપીટી)નો ઉપયોગ કરવામાં આવશે. ગુજરાત સરકારે નર્મદા ડેમના ડેડ સ્ટોરેજનું પાણી ઉપયોગમાં લેવા નર્મદા કન્ટ્રૉલ ઑથોરિટીને રજૂઆત કરી હતી, જેને પગલે ઑથોરિટીએ 31 જુલાઈ સુધી ડેડ સ્ટોરેજનાં પાણીનો ઉપયોગ કરવા મંજૂરી આપી છે. નર્મદા કન્ટ્રૉલ ઑથોરિટીનો આ નિર્ણય ‘દિવ્ય ભાસ્કર’ના વાચકોનો વિજય છે.

અગાઉ ડેમમાંથી 110 મીટર સુધીનું જ પાણી લઇ શકાતું હતું, હવે 88 મીટર સુધી ઉપયોગ થઇ શકશે
દિલ્હીમાં શુક્રવારે મળેલી નર્મદા કન્ટ્રૉલ ઑથોરિટીની બેઠકમાં ગુજરાત સરકાર વતી મુખ્ય સચિવ જે. એન. સિંઘ, અધિક મુખ્ય સચિવ એમ.એસ.ડાગુર અને નર્મદા નિગમના ચેરમેન એસ. એસ. રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉનાળામાં પીવાનાં અને રવી પાક માટે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા વધારાના પાણીની માંગણી કરી હતી.
નર્મદા કન્ટ્રૉલ ઑથોરિટીએ મંજૂરી આપતાં હવે નર્મદામાંથી જરૂર મુજબનો પાણીનો જથ્થો મેળવી શકાશે. નર્મદા ડેમ ચોમાસામાં 130 મીટર સુધી ભરાયો હતો.
હવે વધુ 22 મીટર પાણી ગુજરાતને મળશે

અત્યાર સુધી 110 મીટર લઘુત્તમ સપાટી જાળવવામાં આવતી હતી. ટનલના ઉપયોગની મંજૂરી બાદ હવે જળસપાટી 88 મીટર થાય ત્યાં સુધી પાણીનો ઉપયોગ કરી શકાશે. એટલે કે વધુ 22 મીટર પાણી ગુજરાતને મળશે. આ ડેડ સ્ટોરેજનો જથ્થો 3663.44 એમસીએમ છે.
15 હજાર ક્યુસેક્સ પાણીનું વહન

નર્મદા ડેમમાં નીચેની સપાટીએથી પાણી લેવા માટે બે આઇબીપીટી બનાવવામાં આવી છે. જેનો પ્રથમવાર ઉપયોગ થશે. આ ટનલ એકસાથે 15 હજાર ક્યુસેક્સ પાણી વહન કરી શકવાની ક્ષમતા ધરાવે છે. ટનલ મારફતે તળાવમાં પાણી ઠાલવ્યા બાદ તેને કેનાલ સુધી લઈ જવાય છે.
ભાગીદાર રાજ્યોની સહમતિ જરૂરી

સરદાર સરોવર ડેમમાં 110.66 મીટરથી નીચેની સપાટીએ રહેલા પાણીને ડેડ સ્ટોરેજ કહેવામાં આવે છે. ડેમમાં આ પાણી હોવા છતાં તેનો ઉપયોગ મંજૂરી વિના થઈ શકતો નથી. ડેડ સ્ટોરેજ વોટર કેનાલથી પણ નીચેના લેવલે હોય છે. જેથી આ પાણીનો ઉપયોગ સીધો કેનાલથી થઇ શકતો નથી જેથી તેને નજીકના તળાવ સુધી ઇરિગેશન બાયપાસ ટનલ દ્વારા લઇ જવું પડે છે. જેના ઉપયોગ માટે ભાગીદાર રાજ્યોની સહમતી પણ જરૂરી છે.
હવે શું થશે
નર્મદા પાણીની વહેંચણી તુરંત જ કરી હતી અડધી

સત્તાવાર રીતે નર્મદા કંટ્રોલ ઓથોરિટી તરફથી તમામ રાજ્યોને નર્મદાના પાણીની વહેંચણી તુરંત અડધી કરી દેવાઈ હતી. 28 મિલિયન એકર ફીટ પાણીમાંથી મધ્યપ્રદેશને 18.25 મી.એ.ફીટ, ગુજરાતને 9 મી.એ.ફીટ, રાજસ્થાનને 0.52 મી.એ.ફીટ અને મહારાષ્ટ્રને 0.25 મી.એ.ફીટ પાણી સારા ચોમાસામાં આપવાનું હોય છે. આ વર્ષે ઉપરવાસમાં વરસાદ ઓછો થતાં મધ્ય પ્રદેશને 9.55 મી.એ.ફીટ, ગુજરાતને 4.90 મી.એ.ફીટ, રાજસ્થાનને 0.26 મી.એ.ફીટ અને મહારાષ્ટ્રને 0.13 મી.એ.ફીટ પાણી આપવાનો નિર્ણય નર્મદા જળ ઓથોરિટીએ અગાઉથી કરી લીધો હતો. જેની જાણકારી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને અને દેશના વડાપ્રધાનને હતી.

ગુજરાતમાં પીવાના પાણીનુું સંકટ ટળ્યું : રૂપાણી

^ગુજરાતને પીવાના પાણી માટે નર્મદા ડેમના ડેડ વોટરમાંથી પાણી આપવાની મંજૂરી નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ આપી દીધી છે. હું NCA ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશના મુખ્યમંત્રીનો આભાર માનું છું. ગુજરાતમાં હવે પીવાના પાણીનું સંકટ ટળી ગયું છે. > વિજય રૂપાણી, મુખ્યમંત્રી

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-gujarat-cm-rupani-statement-on-water-crisis-riverain-problem-is-over-NOR.html?ref=ht


હાર્દિક પટેલ - મમતા બેનર્જી મળ્યાઃ ઘડયો BJP વિરૂધ્ધ પ્લાન
પ.બંગાળમાં ભાજપના વધતા કદને રોકવા હાર્દિક મેદાનમાં ઉતરશે કોલકત્તા તા. ૧૦ : પાટીદાર નેતા હાર્દિક કનિદૈ લાકિઅ પટેલે શુક્રવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે સીએમને જણાવ્યું હતું કે તે ૨૦૧૯માં કનિદૈ લાકિઅ લોકસભા અકિલા ચૂંટણી દરમિયાન તેમની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ માટે કેમ્પેઈન કરશે. આ દરમિયાન હાર્દિકે દાવો કર્યો કે મમતાએ તેને પોતાની પાર્ટી કનિદૈ લાકિઅ જોઇન કરવાનું પણ આમંત્રણ આપ્યું છે. હાર્દિકે મમતાને 'લેડી ગાંધી' તરીકે પણ અકીલા સંબોધન કર્યું હતું. હાર્દિકની મમતા બેનરજી સાથેની મુલાકાતથી કનિદૈ લાકિઅ રાજકારણ પણ ગરમાયું છે. મમતા બેનરજી અને હાર્દિક પટેલની મુલાકાતથી પશ્યિમ બંગાળનું રાજકારણ પણ ગરમાયું છે. એવું માનવામાં આવી રહ્યું છે કનિદૈ લાકિઅ કે આ મુલાકાત પર બીજેપીએ પણ ખાસ નજર રાખી હતી. હકીકતમાં પશ્ચિમ બંગાળમાં બીજેપી પોતાનો જનાધાર વધારવામાં લાગી છે. લોકસભા ચૂંટણી ૨૦૧૯માં રાજયમાં કનિદૈ લાકિઅ ઉત્તમ પ્રદર્શન સાથે સત્તામાં આવવાની તૈયારી કરી રહી છે. તૃણમુલ કોંગ્રેસના દિગ્ગજ નેતા મુકુલ રોયને પોતાની પાર્ટીમાં એન્ટ્રી કરાવીને બીજેપી કનિદૈ લાકિઅ પહેલાથી જ મોટો દાવ રમી ચૂકી છે. બંગાળના ગ્રામીણ વિસ્તારમાં બીજેપીના વધતા પ્રભાવને રોકવા માટે રાજયના સીએમએ પોતાની રણનીતિ બદલી છે. એવું કનિદૈ લાકિઅ માનવામાં આવી રહ્યું છે કે મમતા બેનરજી પશ્યિમ બંગાળમાં એક નવા ગઠબંધનની શકયતાઓ જોઇ રહી છે. આ જ કારણ છે કે હાર્દિક અને મમતાની આ મુલાકાતને ૨૦૧૯માં એક નવા ગઠબંધનની રાહ પર જોવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે મમતા પ્રદેશમાં બીજેપીના વધતા પ્રભુત્વને રોકવા માટે ગુજરાતની જેમ અહીં પણ 'હાર્દિક ફેકટર'ની શકયતાઓ તરફ વિચારી રહી છે. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હાર્દિક પટેલે કોંગ્રેસનો સાથ આપ્યો હતો. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ બીજેપીની તરફેણમાં જરૂર આવ્યાં હતાં પરંતુ કોંગ્રેસની સ્થિતિ પહેલાથી સારી થઇ અને થોડો શ્રેય હાર્દિકને પણ આપવામાં આવ્યો હતો.(૨૧.૨) (9:45 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/10-02-2018/123807

ટેકસ ચોરો પર સરકારની ધોંસઃ વસૂલ્યા રૂ. ૨૬,૫૦૦ કરોડ
૩૫ લાખ લોકો એવા મળ્યા જે નથી ભરતા ટેકસઃ ૧.૨૫ કરોડ નવા કરદાતાઓને જોડવા કવાયત નવી દિલ્હી તા. ૧૦ : કનિદૈ લાકિઅ સરકાર દ્વારા ચલાવાયેલ ટેકસ ઝુંબેશ અંતર્ગત એવા લોકો પર ખાસ નજર રાખવામાં આવી હતી જેમણે મોટી રકમની લેણદેણ તો કરી છે પરંતુ યોગ્ય કર ભર્યો નથી. કનિદૈ લાકિઅ આવા કરચોરો અકિલા વિરુદ્ઘ અભિયાન ચલાવી સરકારે વધારાના ૧.૭ કરોડ રુપિયા તિજોરીમાં એકઠા કર્યા છે. તો ડિસેમ્બર સુધીનું રૂ. ૨૬,૫૦૦ કરોડની વસૂલીનું કનિદૈ લાકિઅ લક્ષ્ય પણ પૂર્ણ કર્યું છે. કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ શુક્રવારે અકીલા સંસદમાં એક લેખિત જવાબમાં આ અંગે માહિતી આપી હતી. તેમણે કનિદૈ લાકિઅ કહ્યું કે, 'પાછલા થોડા વર્ષોથી ટેકસ વિભાગ જેઓ પૂરતો ટેકસ ચૂકવતા નથી અને ચોરી કરે છે તેના પર નજર રાખી રહ્યું છે.' 'આ માટે આંતરીક એજન્સીઓ કનિદૈ લાકિઅ અને બહારની એજન્સીઓ દ્વારા પ્રાપ્ત અહેવાલોના આધારે તે વ્યકિતઓ દ્વારા કરવામાં આવેલ લેણદેણ, ટીડીએસ અને ટીસીએસ જેવા જુદા જુદા ડેટાને એકબીજા કનિદૈ લાકિઅ સાથે મેળવીને લિસ્ટ તૈયાર કરાયું હતું.' તેમણે કહ્યું કે, 'પાન કાર્ડને ૨ લાખથી વધુની લેણદેણ પર ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. જેમાં સંપત્તિ, કનિદૈ લાકિઅ શેર, બોન્ડ, વીમો તેમજ વિદેશ પ્રવાસ સુધીના તમામ મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે. આ બધા દ્વારા લોકોના ખર્ચા વિશે ઘણો ડેટા મળ્યો હતો અને કનિદૈ લાકિઅ તેને એનાલાઇઝ કરીને જોયા બાદ ખબર પડી કે ૩૫ લાખ લોકો એવા છે ટેકસ ભરતા જ નથી જયારે તેમની આવક ટેકસેબલ છે.' સરકારનો ઉદ્દેશ ૧.૨૫ કરોડ નવા કરદાતાઓને ટેકસ રીજીમમાં જોડવાનો છે. નાણાં પ્રધાને કહ્યું કે, 'જે લોકો પણ રિટર્ન ફાઇન નથી કરતા તેમની ઓળખ કરીને તેમના વિરુદ્ઘ નિયમાનુસાર કાર્યવાહી થઈ રહી છે. પહેલા તેમને મેસેજ અને ઈ-મેઇલ દ્વારા નોટિસ આપવામાં આવી છે અને જો તેનો જવાબ ન મળે તો તેમના વિરુદ્ઘ કાયદેસરના પગલા ભરવામાં આવી રહ્યા છે.' (9:50 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/10-02-2018/123813

આધાર વિના હોસ્પિટલે કર્યો એડમિટ કરવાનો ઇન્કાર
૨ કલાક સુધી પ્રસુતિની પીડા સહન કરીઃ હોસ્પિટલના પાર્કિંગમાં બાળકનો જન્મ નવી દિલ્હી તા. ૧૦ : ગુરૂગ્રામની કનિદૈ લાકિઅ સિવિલ હોસ્પિટલ પ્રશાસનને અસંવેદનશીલ ચહેરો સામે આવ્યો છે, જયાં આધાર કાર્ડ ન બતાવી શકવા પર એક ગર્ભવતી મહિલાને એડમિટ થવા માટે કલાકે સુધી રાહ કનિદૈ લાકિઅ જોઈ પડી. પ્રસવની અકિલા પીડાથી તડપી રહેલી મહિલાએ ૨ કલાક સુધી દુખાવો સહન કર્યો અને હોસ્પિટલના પાર્કિંગમાં જ એક બાળકીને જન્મ આપ્યો. ત્યાં કનિદૈ લાકિઅ બેઠેલી કેટલીક મહિલાઓએ ચાદર ઓઢાડીને મહિલાની ડિલિવરી કરાવી. જાણકારી મુજબ, શીતલા અકીલા કોલોનીનો રહેવાસી બબલૂ શુક્રવારે સવારે ૯ વાગ્યે પત્ની કનિદૈ લાકિઅ મુન્નીને પ્રસવની પીડા થતા સિવિલ હોસ્પિટલ લઈને ગયો હતો. બબલૂએ જણાવ્યું કે હોસ્પિટલ ઓપીડી રજિસ્ટ્રેશન બાદ જયારે તે સ્ત્રી રોગ વિશેષજ્ઞ વોર્ડમાં કનિદૈ લાકિઅ ગયા તો ફરજ પરના ડોકટરે અલ્ટ્રાસાઉન્ડ કરાવવા માટે કહ્યું. તે એલ્ટ્રાસાઉન્ડ લેબ પહોંચ્યા તો કર્મચારીએ આધાર કાર્ડ માંગ્યું. બબલૂએ તેમને કનિદૈ લાકિઅ આધાર કાર્ડ નંબર બતાવ્યો, તો કર્મચારીએ ઓરિજનલ અથવા કોપી આપવા માટે કહ્યું. જેના પર તેણે સાઈબર કાફેથી પ્રિન્ટઆઉટ કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ કનિદૈ લાકિઅ પ્રિન્ટ નીકળી ન શકી. આ દરમિયાન મહિલા ૨ કલાક સુધી દુખાવાથી તડપતી રહી. તે ઈમરજન્સી ગેટની બહાર નીકળીને જમીન પર બેસી ગઈ. ત્યાં ઉપસ્થિત કેટલીક કનિદૈ લાકિઅ મહિલાઓ તેની સ્થિતિ જોઈને ચાદર ઓઢાડી દીધી. થોડી જ મિનિટો બાદ મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો. તે પછી હોસ્પિટલનું પ્રશાસન જાગ્યું અને તેને અંદર લઈ ગયું. હાલમાં માતા અને બાળક બંને સ્વસ્થ છે. બબલૂનો આરોપ છે કે ડિલિવરીના ફાઈનલ સ્ટેજ પર મહિલાની લેબર રૂમમાં તપાસ થવી જોઈએ હતી. પરંતુ સ્ત્રી વોર્ડમાં ઉપસ્થિત ડો. મોહિની અને સ્ટાફ નર્સ મનિતાએ કામમાં લાપરવાહી કરતા મહિલાને એલ્ટ્રસાઉન્ડ કરાવવા માટે મોકલી દીધી. નિયમઅનુસાર આ પ્રકારના કેસમાં મહિલાની દાખલ કરવી પડે. આ મામલામાં મુખ્ય મેડિકલ ઓફિસર ડો. પ્રદિપ શર્માનું કહેવું છે કે બંને મહિલા કર્મચારીઓને તેમના કામમાં બેપરવાહી કરવાના કારણે તેમનો કોન્ટ્રાકટ કેન્સલ કરી દેવાયો છે.(૨૧.૫) (9:48 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/10-02-2018/123811

રેલ્વે ૧૩પ૦૦ કર્મચારીઓને ઘરે બેસાડશે
મંજુરી વગર રજા ઉપર ચાલ્યા ગયેલા કર્મચારીઓ સામે ધોકો પછાડવામાં આવ્યો નવી દિલ્હી તા.૧૦ : ગેરકાયદેસર રીતે એટલે કે કનિદૈ લાકિઅ કહ્યા વગર રજા ઉપર ઉતરી ગયેલા ૧૩પ૦૦ કર્મચારીઓને છુટા કરી દેવા રેલ્વેએ નિર્ણય લીધો છે. રેલ્વેએ એ બધા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય કનિદૈ લાકિઅ લીધો છે. રેલ્વેએ અકિલા કામ કરતા કર્મચારીઓની કામગીરીની કદર કરવા અને ઇમાનદાર તથા મહેનતુ કર્મચારીઓનુ મનોબળ વધારવા માટે એક અભિયાન શરૂ કર્યુ કનિદૈ લાકિઅ છે. આ કાર્યવાહી આ અભિયાનનો હિસ્સો છે. તાજેતરમાં રેલ્વે મંત્રીએ ઉચ્ચ અધિકારીઓને અકીલા જણાવ્યુ હતુ કે, રેલ્વેના તમામ વિભાગોમાં કહ્યા વગર કનિદૈ લાકિઅ રજા ઉપર ઉતરેલા કર્મચારીઓની વિગતો આપે. તે પછી જાણવા મળ્યુ કે, ૧૩ લાખ કર્મચારીઓમાંથી ૧૩પ૦૦ કર્મચારીઓ પરવાનગી વગર ગાયબ છે. હવે તેઓને છુટા કનિદૈ લાકિઅ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. (9:54 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/10-02-2018/123817

સાણંદ જીઆઇસીડી છોડવા 150 ઉદ્યોગકારોએ તૈયારી બતાવતા સરકાર સફાળી જાગી :સમસ્યાના ઉકેલની ખાતરી
ઓટો હબ બનાવવા ઉદ્યોગકારો આગળ આવ્યા પરંતુ સરકારે પ્રાથમિક સુવિધા કનિદૈ લાકિઅ આપી નહીં !   સાણંદ ;સાણંદ જીઆઈડીસી છોડવા 150 જેટલા ઉદ્યોગ સાહસિકોએ તૈયારીઓ બતાવતા સરકાર સફાળી જાગી છે અને જીઆઈડીસી ઓથોરિટી સાથે કનિદૈ લાકિઅ વાટાઘાટો કરવામાં અકિલા આવી હતી જેમાં . જીઆઈડીસીના અધિકારીઓએ સમસ્યાનો ઉકેલ લાવવા ખાતરી આપતાં ઉદ્યોગ સાહસિકોએ હાલ પૂરતો તેમનો નિર્ણય પડતો મૂક્યો  કનિદૈ લાકિઅ છે     સાણંદને ઓટો હબ બનાવવા ઉદ્યોગ સાહસિકો આગળ તો આવ્યા.પરંતુ સરકારે અકીલા પ્રાથમિક સુવિધાઓ આપી જ નહીં હોવાનો વસવસો વ્યક્ત કરાઈ કનિદૈ લાકિઅ રહ્યો છે તેમાં 150 જેટલા ઉદ્યોગ સાહસિકોએ જીઆઈડીસી છોડવાની તૈયારી કરતા સરકારે આળસ ખંખેરી અને ઉદ્યોગ સાહસિકોને મનામણા કરવાનું શરૂ કર્યું છે    કનિદૈ લાકિઅ જીઆઈડીસીના અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં ઉદ્યોગ સાહસિકોએ ભારે નારાજગી વ્યક્ત કરીને ત્રણ માગો મૂકી હતી પ્લોટોની એલોટમેન્ટ તારીખ બદલી આપવી, કનિદૈ લાકિઅ સમયગાળામાં વધારો કરી આપવો અને જીઆઈડીસી એસોસિએશન માટે પ્લોટ ફાળવવાની માગ કરી છે. હાલનાં તબ્બકે મેટર કોર્ટમાં ચાલી રહી છે.પરતું  જલદીથી કનિદૈ લાકિઅ ઓર્ડર કરીને તમામ મુદ્દે સહમતી દાખવવા અધિકારીઓએ તૈયારી બતાવી છે.   આ ઉદ્યોગકારોનો આક્ષેપ છે કે સરકાર મોટી કંપનીઓ અને વિદેશી કંપનીઓ માટે કનિદૈ લાકિઅ લાલ-જાજમ પાથરે છે અને નાના ઉદ્યોગકારાને સમયમર્યાદાના નામે પેનલ્ટી કરે છે. (9:09 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/10-02-2018/70390


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો



2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)

30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-

ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-

રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ

જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Holy Tally Mobile App

Offer Time :- 02 Feb 2018 to 28 Feb 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135






 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application








1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

1 comment: