સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday 20 January 2018

બ્રહ્મ સમાજ આંદોલનના માર્ગે : પાટીદાર અનામત આંદોલન સમિતિ અને કરણી સેનાએ સમર્થન જાહેર - WhatsAppના યુઝર્સ પર નવો માલવેરનો ઝળુંબતો ખતરોઃ ચેટ સહિતનો ડેટા ચોરી થવાનો ભય - કરણી સેનાની ખુલ્લી ચીમકીઃ 'પદ્માવત' રીલીઝ થઇ તો થિયેટરોને આગ ચાંપી દઇશું - Special Offer Independence Day Tally Mobile App - ગુજરાતનું બજેટ રૂ. ૧.૯૫ લાખ કરોડ હશેઃ 'દેવું કરીને ઘી પીવો' જેવો ઘાટ - પાકિસ્તાનનો સરહદ પર અવિરત ગોળીબાર : સ્થિતી ખુબ વિસ્ફોટક

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Independence Day Tally Mobile App

Offer Time :- 17 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

બ્રહ્મ સમાજ આંદોલનના માર્ગે : બ્રહ્મ વિકાસ આયોગ રચવા માંગણી 
 ૨૬મીએ ગાંધીનગરમાં વિશાળ રેલી રેલીને પાટીદાર અનામત આંદોલન સમિતિ અને કરણી સેનાએ સમર્થન જાહેર કનિદૈ લાકિઅ કર્યુ અમદાવાદ : બ્રહ્મ સમાજ દ્વારા પોતાના સમાજના વિકાસ માટે બ્રહ્મ વિકાસ આયોગ રચવા માટે માંગણી કરી છે. આ માંગણીને લઈને બ્રહ્મ સમાજ દ્વારા કનિદૈ લાકિઅ ૨૬મી જાન્યુઆરીએ અકિલા ગાંધીનગરમાં એક વિશાળ રેલીનુ આયોજન થયેલ છે . વેગુ જણાવાઈ રહ્યું છે કે ગુજરાતમાં બ્રાહ્મણોની સ્થિતિ અંગે સરકારમાં કનિદૈ લાકિઅ અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતા હજી સુધી કોઈ પરિણામ ન આવતા આખરે બ્રહ્મ અકીલા સમાજે હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે,જે સંદર્ભે ૨૬મી કનિદૈ લાકિઅ જાન્યુઆરીએ બપોરે બે વાગ્યે ગાંધીનગર ખાતે બ્રહ્મ સમાજ દ્વારા રેલી કાઢવામાં આવશે. બ્રહ્મ સમાજનુ કહેવુ છે કે, અમે અમારી માંગણીઓ સરકાર સુધી કનિદૈ લાકિઅ પહોંચાડવા માટે શાંતિપૂર્ણ રીતે રેલી યોજવા માંગીએ છીએ. જો અમને રેલી યોજવાની મંજુરી આપવામાં નહીં આવે તો પણ અમે રેલી યોજવા મક્કમ છીએ.અમે હવે કનિદૈ લાકિઅ પોતાની સમસ્યા અંગે સરકારનુ ધ્યાન દોરવાનો નિર્ણય કર્યો છે. બ્રહ્મ વિકાસ આયોગ દ્વારા આયોજિત કરવામાં આવેલી આ રેલીને પાટીદાર અનામત આંદોલન કનિદૈ લાકિઅ સમિતિ અને કરણી સેનાએ સમર્થન જાહેર કર્યુ છે. (12:31 pm IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/20-01-2018/69175

કરણી સેનાની ખુલ્લી ચીમકીઃ 'પદ્માવત' રીલીઝ થઇ તો થિયેટરોને આગ ચાંપી દઇશું
અમે પરિણામો ભોગવવા તૈયાર છીએઃ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી રાજપૂતોની લાગણી દુભાઇઃ કનિદૈ લાકિઅ જરૂર જણાશે તો અમારા સભ્યો લોકશાહી વિરૂધ્ધના પગલા પણ ભરતા ખચકાશે નહિ રાજકોટ, અમદાવાદ તા. ૨૦  : સંજય લીલા ભણશાલીની પદ્માવતને ભલે સુપ્રીમ કનિદૈ લાકિઅ કોર્ટે થિયેટરમાં અકિલા રીલીઝ કરવા માટે લીલી ઝંડી આપી દીધી હોય પરંતુ મલ્ટીપ્લેકસ અને સિંગલ સ્ક્રીન થિયેટરોના માલિકો ૨૫મી જાન્યુઆરીએ આ ફિલ્મ કનિદૈ લાકિઅ રીલીઝ કરતા ગભરાઈ રહ્યા છે. કરણી સેના અને બીજા રાજપૂત દળોએ ચીમકી આપી છે કે અકીલા આ ફિલ્મ રીલીઝ થશે તો તોડફોડ અને થિયેટરોને આગ પણ લગાવી કનિદૈ લાકિઅ દેવામાં આવશે. શ્રી રાજપૂત કરણી સેનાના ગુજરાતના પ્રમુખ રાજ શેખાવતે શુક્રવારે જાહેરમાં ચીમકી આપી કે જે થિયેટરો પદ્માવત રીલીઝ કરશે તેને તેઓ કનિદૈ લાકિઅ આગ ચાંપી દેશે. તે કહે છે, 'અમે પરિણામો ભોગવવા તૈયાર છીએ. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી રાજપૂતોની લાગણી દુભાઈ છે. જરૂર જણાશે તો અમારા સભ્યો લોકશાહી કનિદૈ લાકિઅ વિરુદ્ઘના પગલા પણ ભરતા ખચકાશે નહિ. અમે કોઈપણ કિંમતે ફિલ્મ રીલીઝ નહિ થવા દઈએ અને જે થિયેટરો ફિલ્મ રીલીઝ કરશે તેને આગ ચાંપી દઈશુ.' શુક્રવારે કનિદૈ લાકિઅ કરણી સેનાના સભ્યોએ સૌરાષ્ટ્રમાં અનેક રસ્તા તથા હાઈવે બ્લોક કરી દીધા હતા. તેમણે ટાયર સળગાવવા ઉપરાંત રાજય સરકારની બસ, ખાનગી લકઝરી કનિદૈ લાકિઅ બસ અને ભાવનગર-અમદાવાદ હાઈવે પર બે ટ્રક પર પથ્થરમારો પણ કર્યો હતો. આ કારણે પાલીતાણા-ભાવનગર હાઈવે, બોટાદ જિલ્લાના રાણપુર રોડ, કચ્છના સમાત્રા ગાામના સમખિયાળી-ભચાઉ હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. રાજકોટમાં પણ કરણી સેનાના સભ્યો ગુરુવારે રાત્રે એક બાઈક રેલીનું આયોજન કર્યું હતુ અને ત્યાર પછી કેન્ડલ લાઈટ માર્ચ કરી હતી. ઘણા મલ્ટી પ્લેકસ અને સિંગલ સ્ક્રીન થિયેટરે પદ્માવત રીલીઝ કરવાની મનાઈ કરી દેતા સૌરાષ્ટ્રમાં આ ફિલ્મ રીલીઝ થાય તેવી શકયતાઓ ઘણી ઓછી છે. ભાવનગરના મલ્ટીપ્લેકસના માલિક મનીષ પારેખે જણાવ્યું, 'અમને આ ફિલ્મ રીલીઝ કરવા સામે રોજની ધમકીઓ મળી રહી છે. હવે અમને પોલીસ પ્રોટેકશન મળે તો પણ અમે તેને રીલીઝ નહિ કરીએ.' મોરબીમાં પણ ત્રણેય સિંગલ સ્ક્રીન થિયેટરમાંથી એક પણ આ ફિલ્મ રીલીઝ કરવાનું નથી. મોરબીના થિયેટરોના માલિક કિશોર પટેલ, રાજકોટની ગેલેકસી ટોકિઝના માલિક રશ્મિન પટેલે પણ આ વાતનો જ પડઘો પાડ્યો હતો. કરણી સેનાના અધિકારી રાજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું, 'અમે સૌરાષ્ટ્રના દરેક થિયેટરને ૨૪ જાન્યુઆરી પહેલા તેમનો નિર્ણય સ્પષ્ટ કરવા જણાવ્યું છે. ત્યાર પછી જે થાય તે માટે અમે જવાબદાર નથી.' શુક્રવારે રાત્રે રાજકોટમાં કરણી સેનાની મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં મલ્ટીપ્લેકસ અને સિનેમા હોલના માલિકોને પણ બોલાવવામાં આવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યો પણ મીટીંગમાં હાજર હતા. અમદાવાદમાં કરણી સેનાના સભ્યો થિયેટર માલિકોને ફિલ્મનો બહિષ્કાર કરવા વાતચીત કરી રહ્યા છે. મલ્ટીપ્લેકસ ઓનર્સ એસોસિયેશનના એક સભ્યએ જણાવ્યું, 'પોલીસે અમને સિકયોરિટી આપવાની ખાતરી આપી છે પરંતુ કોઈ તોડફોડ કરી પ્રોપર્ટીને નુકસાન કરે તો અમારે શું કરવાનું? અમે આટલુ મોટુ રિસ્ક લઈ શકીએ તેમ નથી અને અમે આ ફિલ્મ રીલીઝ ન કરવાનું વિચારી રહ્યા છીએ.' જો કે રાજયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું, 'નાના મોટા બનાવોને બાદ કરતા કોઈ મોટી ઘટના સામે નથી આવતી. દુર્ઘટના ન બને તે માટે પોલીસ જરૂરી પગલા ભરી રહી છે. અમે લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. સુપ્રીમ કોર્ટના આદેશની તપાસની પ્રક્રિયા ચાલુ છે.'(૨૧.૮) (10:04 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/20-01-2018/69168

ગુજરાતનું બજેટ રૂ. ૧.૯૫ લાખ કરોડ હશેઃ 'દેવું કરીને ઘી પીવો' જેવો ઘાટ
રાજ્યનું બજેટ ૨૦ ફેબ્રુઆરીએ થશે જાહેરઃ GSTના કારણે રાજ્યના બજેટનો રંગ પડયો ઝાંખોઃ કનિદૈ લાકિઅ જુદા-જુદા વિભાગ પાસેથી મંગાવાઇ રહી છે યોજનાઓની વિગતોઃ જોકે બજેટ તૈયાર કરવામાં નથી પહેલા જેવો ઉત્સાહ અમદાવાદ : રાજયના વાર્ષિક બજેટ ૨૦૧૮-૧૯ કનિદૈ લાકિઅ માટે ગુજરાત અકિલા વિધાનસભાનું બજેટ સત્ર આગામી ૧૯મી ફેબ્રુઆરીથી ૨૮મી માર્ચ સુધી મળવાનું છે. જે દરમિયાન ૨૦મી ફેબ્રુઆરીએ નાણામંત્રી નીતિનભાઈ કનિદૈ લાકિઅ પટેલ વર્ષ ૨૦૧૮-૧૯નું વાર્ષિક બજેટ રજૂ કરશે. આ વખતે રાજય સરકારના બજેટનું અકીલા કુલ કદ રુપિયા ૧.૯૫ લાખ કરોડ જેટલું રહે તેવી સંભાવના છે. કનિદૈ લાકિઅ બજેટના કુલ કદનો સામાન્ય અર્થ એ થાય છે કે, જે તે વર્ષના અંત સુધીમાં બજેટના કુલ કદ જેટલી રકમ રાજય સરકાર દ્વારા ખર્ચાશે. ચાલુ વર્ષ ૨૦૧૭-૧૮ના કનિદૈ લાકિઅ જુલાઈ માસથી વેટ સહિતના વેરા નાબૂદ કરીને તેના બદલે જુલાઈ-૨૦૧૭થી જીએસટીનો અમલ શરુ કરાયો છે જોકે, તેના પ્રથમ વર્ષે જીએસટીની આવકમાં ઘટાડો કનિદૈ લાકિઅ નોંધાયો છે અને વેરાની ધાર્યા મુજબની આવક થઈ નથી પરંતુ વેટની આવકની સરખામણીમાં જીએસટીની આવકમાં ઘટાડા જેટલી રકમ ભારત સરકાર દરેક રાજયોને સરભર કનિદૈ લાકિઅ કરી દેવાની હોવાથી રાજય સરકારને વેરાની આવક અંગે કોઈ ખાસ ચિંતા નથી. રાજયના નાણા વિભાગ દ્વારા બજેટની તૈયારીઓ ગત સપ્ટેમ્બર-ઓકટોબર માસથી જ શરુ કનિદૈ લાકિઅ કરી દેવાઈ હતી. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને કારણે કેટલીક ઢીલ રખાઈ હતી જયારે હવે નવી સરકાર શાસનમાં આવ્યા બાદ ફરી એકવાર બજેટ માટેની બેઠકોનો ધમધમાટ શરુ થયો છે. ટૂંક સમયમાં જ દરેક વિભાગો પાસેથી તેમના આગામી વર્ષ માટેની ચાલુ યોજનાઓ, નવી યોજનાઓની વિગતો લેવામાં આવી રહી છે. જે યોજનાઓ પાછળ ચાલુ વર્ષમાં કોઈ ખર્ચ થયો ન હોય તેવી યોજનાઓ આ વખતે પડતી મૂકવાની ગણતરી છે. ફેબ્રુઆરીની ૨૦મી તારીખે રાજય સરકારનું બજેટ રજૂ થવાનું હોવાથી છેલ્લા દિવસોમાં બજેટને આખરી રૂપ આપવામાં આવશે પરંતુ હાલની સ્થિતિએ આગામી બજેટની વિગતોની સંભાવનાઓ જરૂર વ્યકત થઈ રહી છે. અત્યાર સુધી વેટ સહિતના વેરાઓની આવકોને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરાતું હતુ પરંતુ હવે GSTના કારણે વેટ સહિતના વેરા નાબૂદ થતા રાજય સરકારના હાથમાંથી આવક નક્કી કરતી સત્ત્।ા ઓછી થઈ ગઈ છે. જેના કારણે અધિકારીઓમાં પણ બજેટને લઈને ખાસ ઉત્સાહ જોવા નથી મળી રહ્યો. કોઈપણ રાજયના વાર્ષિક બજેટના કુલ કદમાં જાહેર કરાયેલી રકમનું મહત્વ એટલે વધુ છે કે, જે તે રાજયનું બજેટનું કુલ કદ જેટલું મોટું હોય છે, તેટલી તેની સધ્ધરતા-સમૃધ્ધિ વધુ મનાય છે એટલું જ નહીં પણ એ મુજબ તે રાજયના વિકાસની તકો વધુ સારી મનાય છે. ગુજરાત સરકાર આ વખતે ૨૦૧૮-૧૯ના આગામી નાણાકીય વર્ષમાં તેના બજેટના કુલ કદની રકમનો, ૩૨ ટકા જેટલો હિસ્સો જીએસટી સહિતના વેરામાંથી પ્રાપ્ત કરવાની ગણતરી રાખી રહી છે. જોકે, અહીં ચોંકાવનારી બાબત એ છે કે, બજેટની આવક મુજબનો બીજા નંબરનો હિસ્સો એટલે કે ૧૬થી ૧૮ ટકા જેટલી રકમ સરકાર, જાહેર દેવું કરીને મેળવે તેવી શકયતા નકારી શકાતી નથી. આ ઉપરાંત જીએસટી સિવાયના અન્ય વેરાની આવકમાંથી ૧૫ ટકા રકમ મેળવવાની ગણતરી હોઈ શકે છે. ભારત સરકાર દ્વારા ગુજરાતમાંથી જે વિવિધ વેરાની રકમ વસુલાય છે અને તેમાંથી રાજયને જે હિસ્સો મળે છે. તે પેટે આશરે ૧૪ ટકા રકમ ગુજરાતને મળે તેવી સંભાવના છે. એવી જ રીતે ભારત સરકાર દરેક રાજયોને જે સહાયક અનુદાન આપે છે. તેમાંથી ગુજરાતને તેના બજેટની કુલ આવકની ૯ ટકા જેટલી રકમ મળી શકે છે. કરવેરા સિવાયની આવક પેટે કુલ બજેટની ૧૨ ટકા રકમ મળશે. (11:30 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/20-01-2018/69169

પાકિસ્તાનનો સરહદ પર અવિરત ગોળીબાર : સ્થિતી ખુબ વિસ્ફોટક પાકિસ્તાનના ગોળીબારમાં બે જવાન અને બે નાગરિકોના મોત : જમ્મુ કાશ્મીરના ચાર જિલ્લાઓમાં આંતરરાષ્ટ્રીય કનિદૈ લાકિઅ સરહદ અને અંકુશ રેખા પાસે નાગરિકો વિસ્તારો અને સરહદી ચોકીઓ પર ભીષણ ગોળીબાર કરાયો જમ્મુ,તા.૨૦ : પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરીને ભારતીય કનિદૈ લાકિઅ ચોકીઓ પર અકિલા ગોળીબાર કરવાનો સિલસિલો જારી રાખ્યો છે. જમ્મુ કાશ્મીરના ચાર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા નજીકના નાગરિક કનિદૈ લાકિઅ વિસ્તારો અને સરહદી ચોકીઓ પર પાકિસ્તાને યુદ્ધવિરામનો ંગ કરીને ભીષણ ગોળીબાર કર્યો અકીલા છે. જેમાં બે સુરક્ષા જવાનો શહીદ થયા છે અને બે નાગરિકોના કનિદૈ લાકિઅ પણ મોત થયા છે. પાકિસ્તાનના અવિરત ગોળીબારના કારણે સરહદ પર વિસ્ફોટક સ્થિતી પ્રવર્તી રહી છે. પાકિસ્તાનના ગોળીબારમાં અન્ય ૩૫ લોકો ઘાયલ થયા કનિદૈ લાકિઅ છે. લોકોમાં વ્યાપક દહેશત પણ ફેલાઇ ગઇ છે. ભારતીય જવાનો જોરદાર જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. પાકિસ્તાની સેનાએ અંકુશ રેખા નજીક સુન્દરબની કનિદૈ લાકિઅ સેક્ટર (રાજોરી જિલ્લા)માં કોઇ પણ ઉશ્કેરણીવગર ગોળીબાર કર્યો હતો. ભારતીય જવાનોએ પણ અઇસરકારક જવાબ આપ્યો હતો. પાકિસ્તાની જવાનોએ આંતરરાષ્ટ્રીય કનિદૈ લાકિઅ સરહદના ૫૦ કિલોમીટરના વિસ્તારોમાં સરહદી ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો. ૫૦તી વધારે ચોકીઓને ટાર્ગેટ બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો.  થોડાક કનિદૈ લાકિઅ દિવસ પહેલા ભારતીય સેનાએ પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા ગોળીબાર બાદ જવાબી કાર્યવાહી કરીને પાકિસ્તાનના ચાર જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હેવાલ મુજબ પાકિસ્તાને અરનિયા સેક્ટરમાં પણ ગોળીબાર કર્યો હતો. આના કારણે કેટલાક ગામોને નુકસાન થયુ છે.   ભારતીય સેનાએ ઉત્તરાયણ બાદ અંકુશરેખા પર મોટુ ઓપરેશન હાથ ધર્યું હતું જેના ભાગરુપે સાત પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. અન્ય ચાર જવાનો ઘાયલ પણ થયા હતા. જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં અંકુશરેખા ઉપર પાકિસ્તાની ગોળીબારમાં એક ભારતીય જવાન શહીદ થયા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.કોટલી સેક્ટરમાં અંકુશ રેખા પર તેના ચાર સૈનિકો માર્યા ગયા હતા.પાકિસ્તાને ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશરેખા પર યુદ્ધવિરામ ભંગના ૭૨૦ વખત પ્રયાસો કર્યા હતા જે છેલ્લા સાત વર્ષની અંદર સૌથી વધારે છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય પાસે રહેલા આકંડા મુજબ પાકિસ્તાની સેનાએ વર્ષ ૨૦૧૬માં ૪૪૯ વખતની સરખામણીમાં આંતરરાષ્ટ્રીય સરહદ-અંકુશરેખા ઉપર યુદ્ધ વિરામ ભંગના ૪૨૪ વખત પ્રયાસો કર્યા હતા.ગયા વર્ષે ઓક્ટોબર સુધી સરહદપારથી કરાયેલા ગોળીબારમાં ૧૨ નાગરિકો, ૧૭ સુરક્ષા જવાનો શહીદ થયા હતા.બીએસએફના મહાનિર્દેશક કેકે શર્માએ કબુલાત કરી છે કે અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિતી વિસ્ફોટક બનેલી છે. અત્રે નોંધનીય છે કે ગઇકાલે આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાને ભીષણ ગોળીબાર કર્યો હતો.  ગઇકાલે અરણિયા, રામગઢ સેક્ટરમૌં ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેનાએ સતત ચોથા દિવસે ગોળીબાર કર્યો હતો. ગુરૂવારના દિવસે પણ કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કરીને  ભીષણ ગોળીબાર કર્યો હતો.  પાકિસ્તાનના અવિરત ગોળીબારના કારણે સરહદ પર વિસ્ફોટક સ્થિતી સર્જાઇ ગઇ છે.બુધવારે મોડી રાત્રે પાકિસ્તાને એકાએક ગોળીબાર કરવાની શરૂઆત કરી હતી. પાકિસ્તાને  કરેલા ગોળીબારમાં છ જવાનો શહીદ થયા છે અને ૫૦થી વધારે નાગરિકો ઘાયલ થયા છે. (11:56 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/20-01-2018/122254

WhatsAppના યુઝર્સ પર નવો માલવેરનો ઝળુંબતો ખતરોઃ ચેટ સહિતનો ડેટા ચોરી થવાનો ભય
 કેસપર સ્કાઈ લેબે Skygofree નામનો માલવેર જોયોઃ અત્યાર સુધીનો સૌથી ભયાનક સ્વાઇવેરઃ કનિદૈ લાકિઅ એલર્ટ જાહેર કર્યું ટોચની મેસેજિંગ એપ WhatsApp ના યુઝર્સ પર નવો માલવેરનોઙ્ગ ખતરો ઝળુંબી રહયો છે અને આ માલવેરને કારણે યુઝર્સના કનિદૈ લાકિઅ ચેટ સહિતનો ડેટા અકિલા ચોરી થવાનો ભય વ્યકત કરાયો છે જેને પગલે ફેસબુક અને વોટ્સએપે આ નવા માલવેરને લઈને લોકો માટે એલર્ટ જાહેર કર્યું છે એવો કનિદૈ લાકિઅ ભય વ્યકત કરાયો છે કે Skygofree  નામનો માલવેર યુઝરના વોટ્સએપ પર કરવામાં આવેલી અકીલા ચેટ અને ઘણા બધો ડેટા પણ ચોરી શકે છે. ફેસબુક અને વોટ્સએપે કનિદૈ લાકિઅ આ નવા માલવેરને લઈને એલર્ટ જાહેર કર્યું છે. સાઈબર સિકયોરિટી એકસપર્ટ કેસપરસ્કાઈ લેબે Skygofree નામનો માલવેર જોયો છે,અને લેબનું કહેવું છે કનિદૈ લાકિઅ કે આ અત્યાર સુધીનો સૌથી ભયાનક સ્વાઇવેર છે.આવી રીતેનો સ્પાઈવેર અત્યાર સુધી જોવા મળ્યો નથી. આ સ્પાઈવેર એન્ડ્રોઇડ સ્માર્ટફોનને નુકસાન પહોંચાડી કનિદૈ લાકિઅ શકે છે.વોટ્સએપ મેસેજ પણ યુઝરના એકસેસ વગર પણ ચુરાવી શકે છે. ઉપરાંત આ સ્પાઈવેર કોઈ લોકેશનથી પોતે સ્માર્ટફોનના માઈક્રોફોનની મદદથી ઓડિયો કનિદૈ લાકિઅ સુધી રેકોર્ડ કરી શકે છે. કેસપરસ્કાઈ લેબનું કહેવું છે કે, Skygofreeને ત્રણ વર્ષ પહેલા ક્રિએટ કરવામાં આવ્યું હતું. આ કોઈ હેકર્સે દ્યણી હેકિંગ કનિદૈ લાકિઅ વેબસાઈટ દ્વ્રારા ફેલાવ્યો છે.આ અત્યાર સુધીની સૌથી પાવરફુલ સ્પાઈવેર છે. ઇટલીમાં કેટલાક એન્ડ્રોઇડ ડિવાઇઝ તેના અટેકના શિકાર થઈ ચુકયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વોટ્સએપ દુનિયાનું સૌથી પોપ્યુલર મેસેજિંગ એપ છે જેના ૧.૩ બિલીયન યુઝર્સ છે.નવા વર્ષની સાંજે આ એપના દ્વ્રારા ૭૫ બિલીયન મેસેજ કરવામાં આવ્યા હતા. જે એક મોટો રેકોર્ડ છે. (12:28 pm IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/20-01-2018/122277

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Independence Day Tally Mobile App

Offer Time :- 17 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment