સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 24 January 2018

પદ્માવતઃ ઠેર-ઠેર ઉકળતો ચરૂ : કાલે શું થશે ? જબરો ઉચાટ - ઝૂકયા ભણશાલી : જીત્યા રાજપૂત - પાકે. તોડયો ૧૫ વર્ષનો રેકોર્ડઃ ૧૩૪ વાર યુધ્ધવિરામનું ઉલ્લંઘન - ગાંધીનગરમાં કેબિનેટની મીટીંગ :નર્મદાના પાણી,મગફળીની ખરીદી,અને ફિલ્મ પદ્માવત ,કાયદો વ્યસવ્થા અને બજેટ અંગે ચર્ચા કરાશે - પદ્માવત ફિલ્મની ટિકિટ લેતા પહેલા વીમો ઉતરાવી લેવાની ગર્ભિત ધમકી - રાજકીય પક્ષોને રૂ. ૨૦૦૦થી વધુનું રોકડ દાન ન આપશોઃ IT - બજેટમાં સબસીડી નિયંત્રણ ઉપર મુકાશે ભાર - બ્રહ્મ સમાજ પરમ દિવસે ગાંધીનગરમાં મહારેલી કાઢશે - પદ્માવતઃ વિરોધમાં નેતાએ આપી સંસદ અને સુપ્રિમ કોર્ટ ઉપર હુમલાની ધમકીઃ નોંધાયો દેશદ્રોહનો કેસ - મોબાઇલથી ચાલશે આ બેગ, ઉંચકવાની જરૂર નહીં પડે

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Independence Day Tally Mobile App

Offer Time :- 17 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

પાકે. તોડયો ૧૫ વર્ષનો રેકોર્ડઃ ૧૩૪ વાર યુધ્ધવિરામનું ઉલ્લંઘન
શ્રીનગર તા. ૨૪ : કશ્મીર સરહદે ગત કેટલાક દિવસોથી પાકિસ્તાન દ્વારા સતત યુદ્ઘવિરામનું ઉલ્લંઘન કનિદૈ લાકિઅ કરવામાં આવી રહ્યું છે. જવાબી કાર્યવાહીમાં ભારત પણ ફાયરિંગ કરી રહ્યું છે. બન્ને પક્ષ તરફથી કરવામાં આવતા ફાયરિંગને કારણે સરહદ પર વાતાવરણ કનિદૈ લાકિઅ ઘણું તણાવપૂર્ણ અકિલા બની ગયું છે.જે પ્રમાણે આંકડાઓ મળી રહ્યાં છે તે જોતાં હાલના દિવસોમાં થયેલાં યુદ્ઘવિરામના ઉલ્લંઘને જાન્યુઆરી મહિનામાં કનિદૈ લાકિઅ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા યુદ્ઘવિરામ ઉલ્લંઘનનો છેલ્લા ૧૫ વર્ષનો રેકોર્ડ અકીલા તોડ્યો છે. આ વર્ષે ૨૧ જાન્યુઆરીના આંકડા પ્રમાણે પાકિસ્તાને કનિદૈ લાકિઅ ૧૩૪થી વધુ વાર યુદ્ઘવિરામનું ઉલ્લંઘન કર્યું છે. આપને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૭માં કુલ ૮૬૦, વર્ષ ૨૦૧૬માં ૨૭૧ અને વર્ષ ૨૦૧૫માં ૩૮૭ વખત કનિદૈ લાકિઅ પાકિસ્તાન તરફથી યુદ્ઘવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાની રેન્જર્સ ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ અને LoC પર સતત ફાયરિંગ કરી રહ્યાં કનિદૈ લાકિઅ છે. સૂત્રોનું માનીએ તો ભારતની જવાબી કાર્યવાહીમાં ૨૦૦થી વધુ આતંકી પણ ઠાર મરાયાં છે. જયારે કશ્મીર સરહદે ભારતના ૬૧ સૈનિકો શહીદ થયાં છે. ગત કનિદૈ લાકિઅ ચાર દિવસમાં પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય સરહદ, LoC, જમ્મુના કેટલાક જિલ્લાઓ ઉપરાંત કઠુઆ, સાંબા તેમજ પૂંછ સેકટરમાં કરવામાં આવેલા ફાયરિંગમાં કનિદૈ લાકિઅ ૧૧ લોકોના મોત થયાં છે. જેમાં ભારતના ૬ નાગરિક, સેનાના ૩ જવાન અને BSFના ૨ જવાનનો સમાવેશ થાય છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ ૨૦૦૩માં ભારત અને પાકિસ્તાને સંયુકત રીતે LoC પર શાંતિ જાળવી રાખવા યુદ્ઘવિરામની જાહેરાત કરી હતી. અને સરહદ નક્કી કરવા એકસાથે કામ કરવા સહેમતી વ્યકત કરી હતી. જોકે પાકિસ્તાને યુદ્ઘવિરામનો કયારેય અમલ કર્યો નથી અને સતત તેનું ઉલ્લંઘન કરતું રહ્યું છે.(૨૧.૧૦) (10:21 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/24-01-2018/122547

પદ્માવતઃ ઠેર-ઠેર ઉકળતો ચરૂ : કાલે શું થશે ? જબરો ઉચાટ
વિવાદીત પદ્માવત ફિલ્મના રીલીઝનું કાઉન્ટ ડાઉન શરૂ થતા જ ફિલ્મ સામે ભભૂકતો આક્રોશઃ કરણી સેનાએ આપ્યુ કનિદૈ લાકિઅ છે ભારત બંધ-જનતા કર્ફયુનું એલાનઃ દેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શન યથાવતઃ ગુડગાંવમાં ૧૪૪ની કલમ લાગુઃ કાનપુરમાં પોસ્ટરો ફાડયાઃ મધ્યપ્રદેશમાં કનિદૈ લાકિઅ સંજય લીલા અકિલા ભણસાલીનું પુતળુ બાળવામાં આવ્યું: મુંબઇમાં સ્ક્રીનીંગ યોજાયુઃ હાથમાં હાથ નાંખી દિપિકા અને રણવીર પહોંચ્યા નવી દિલ્હી કનિદૈ લાકિઅ તા.ર૪ : સંજય લીલા ભણસાલીની વિવાદીત ફિલ્મ પદ્માવતની રીલીઝનું કાઉન્ટ ડાઉન શરૂ અકીલા થતા જ દેશભરમાં ભારે ઉચાટનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. કનિદૈ લાકિઅ ઠેર-ઠેર આ ફિલ્મ સામે આક્રોશ અને નારાજગી બહાર આવી રહી છે. આ ફિલ્મની રીલીઝના દિવસે કરણી સેનાએ ભારત બંધ, જનતા કર્ફયુના આપેલા એલાનને પગલે કાલે કનિદૈ લાકિઅ શું થશે ? એ બાબતને લઇને લોકોમાં ભારે દ્વિધા પ્રવર્તી રહી છે. ગઇકાલે રાત્રે અમદાવાદમાં થયેલી હિંસા બાદ દેશભરમાં તેના પડઘા પડયા છે. દરમિયાન કનિદૈ લાકિઅ ગઇકાલે આ ફિલ્મનું મુંબઇમાં સ્પેશીયલ સ્ક્રીનીંગ યોજાયુ હતુ. જેમાં આ ફિલ્મના કલાકારો દિપિકા, રણવીર, શાહીદ કપુર વગેરેએ ભાગ લીધો હતો. સંજય કનિદૈ લાકિઅ લીલા ભણસાલી પણ આ ફિલ્મ નિહાળવા ગયા હતા.   તમામ શોરબકોર, હંગામો, વિરોધ અને નામ બદલ્યા બાદ પદ્માવત ફિલ્મ શુક્રવારે રીલીઝ થવા માટે તૈયાર કનિદૈ લાકિઅ છે. એ દિવસ પુર્વે આ ફિલ્મ સામે પડનાર કરણી સેનાએ ભારત બંધ-જનતા કર્ફયુનું એલાન આપ્યુ છે. જો કે કરણી સેનાએ અહીંસક વિરોધ કરવાનુ એલાન કર્યુ છે પરંતુ અસામાજીક તત્વો અને ઉપદ્રવીઓ કાલે હિંસક પ્રદર્શન કરવા બહાર આવે તેવી શકયતાના પગલે લોકોમાં જબરો ઉચાટ પ્રવર્તી રહ્યો છે. કરણી સેનાએ આવતીકાલે દુકાનો, બજારો, સિનેમાઘરો વગેરે બંધ રાખવા અને સ્વયંભુ વિરોધ પ્રદર્શન કરવા અપીલ કરી છે. કાલે બંધ સજ્જડ રહેશે અને લોકો પોતાનો આક્રોશ વ્યકત કરશે તેવુ કરણી સેનાએ જણાવ્યુ છે.   દરમિયાન આ ફિલ્મ સામે વિરોધ પ્રદર્શન ઠેર-ઠેર ઉગ્ર બની રહ્યુ છે. અનેક શહેરોમાં હિંસક દેખાવો અને પ્રદર્શનો થઇ રહ્યા છે. કરણી સેનાની ધમકીને ધ્યાનમાં રાખી ગુડગાવમાં રવિવાર સુધી ૧૪૪ કલમ લાદી દેવામાં આવી છે. કરણી સેનાએ ફિલ્મ સ્ક્રીનીંગ કરી રહેલ સિનેમા ઘરોને નિશાના ઉપર લેવા ધમકી આપી છે. ગુડગાવમાં ૪૦ જેટલા સિનેમા ઘરો અને મલ્ટી પ્લેકસ છે. કાનપુરમાં મલ્ટી પ્લેકસમાં સેનાના એક ડઝન કાર્યકરોએ મલ્ટી પ્લેકસમાં તોડફોડ મચાવી પોસ્ટરો ફાડયા હતા તો મધ્યપ્રદેશમાં રાજપૂત સમાજે જિલ્લા કલેકટર કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ અને આવેદનપત્ર સોપ્યુ હતુ. વિરોધ પ્રદર્શન દરમિયાન સંજય લીલા ભણસાલીનું પુતળુ અને ફિલ્મના પોસ્ટરનું દહન કરવામાં આવ્યુ હતુ. દરમિયાન મુંબઇમાં ગઇકાલે ફિલ્મનું સ્પેશીયલ સ્ક્રીનીંગ રાખવામાં આવ્યુ હતુ જે પ્રસંગે ફિલ્મના તમામ ટોચના સ્ટાર હાજર રહ્યા હતા. લવબર્ડ દિપિકા અને રણવીર હાથમાં હાથ નાંખીને જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં મહારાવલ રતનસિંહની ભુમિકા ભજવનાર શાહીદ કપુર પણ પત્નિ મીરા સાથે હાજર રહ્યો હતો. ફિલ્મ ડાયરેકટર સંજય લીલા ભણસાલી પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મને લઇને ઘણો વિવાદ સર્જાયો છે અને અનેક રાજયો ફિલ્મ રીલીઝ કરવા માંગતા નથી. જો કે સુપ્રિમ કોર્ટે ફિલ્મની રીલીઝ નહી અટકાવવા જણાવ્યુ છે. આવતીકાલે ભારત બંધ-જનતા કર્ફયુના એલાનને ધ્યાનમાં રાખીને દેશના તમામ નાના-મોટા શહેરોમાં સુરક્ષા વ્યવસ્થા સજ્જડ બનાવી દેવામાં આવી છે. વિરોધ પ્રદર્શનની આડમાં અસામાજીક તત્વો છુટો દોર ન લઇ લે તે માટે કોમ્બીંગ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યુ છે.(૩-૯) કાલે શાંતિપૂર્વક ભારત બંધ રાખવા કરણી સેનાની અપીલ રાજકોટ : કરણી સેના ગુજરાતના પ્રમુખ રાજભા ઝાલાએ આજે સવારે અકિલા સાથેની ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, આવતીકાલે શાંતિપૂર્વક ભારત બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. માત્ર સિનેમા ઘર જ નહીં પરંતુ બજારો, દુકાનો વગેરે પણ બંધ રાખવામાં આવે તેવી અમારી અપીલ છે. તેમણે કહ્યું છે કે, કાયદો અને વ્યવસ્થા જળવાય એ જરૂરી છે. હિંસાને કરણી સેના ટેકો આપતું નથી. આવતીકાલે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્રો આપવામાં આવશે. (11:23 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/24-01-2018/122555

ગાંધીનગરમાં કેબિનેટની મીટીંગ :નર્મદાના પાણી,મગફળીની ખરીદી,અને ફિલ્મ પદ્માવત ,કાયદો વ્યસવ્થા અને બજેટ અંગે ચર્ચા કરાશે
અમદાવાદ :આવતીકાલે બુધવારે ગાંધીનગરમાં કનિદૈ લાકિઅ કેબિનેટની મહત્વની બેઠક મળશે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળનાર આ બેઠકમાં ખેડૂતો માટે નર્મદા નદીના પાણી મુદ્દે ચર્ચા કનિદૈ લાકિઅ કરાશે. મગફળીની અકિલા ખરીદી અને ગેરરીતિ મામલે પણ ચર્ચા કરાશે આ ઉપરાંત ફિલ્મ પદ્માવતને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં કનિદૈ લાકિઅ આવશે. આવનારા આગમી બજેટ અંગે ચર્ચા કરવામાં આવશે તેમ મનાય છે . (9:00 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/24-01-2018/69404

પદ્માવત ફિલ્મની ટિકિટ લેતા પહેલા વીમો ઉતરાવી લેવાની ગર્ભિત ધમકી
 :વિદ્યાનગરમાં જાહેરમાર્ગો-દીવાલો અને કચરાપેટીમાં ચિપકાવ્યા ચોપાનિયા પદ્માવત ફિલ્મ લઇને કનિદૈ લાકિઅ સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજ રોષ ભભૂકી ઉઠયો છે.ઠેર ઠેર ફિલ્મનો વિરોધ થઇ રહ્યો છે.ત્યારે વિદ્યાનગરના જાહેર માર્ગો પર આવેલ દિવાલોતથા કચરા કનિદૈ લાકિઅ પેટીઓ ઉપર પદ્માવતી અકિલા ફિલ્મની ટીકીટ લેતા પહેલાં વીમો ઉતારી લેવાની ગર્ભતી ધમકી આપવામાં આવી છે.પદ્માવતી ફિલ્મ આણંદ જિલ્લાના થિયેટરોમાં કનિદૈ લાકિઅ પ્રદર્શિત કરવામાં આવનાર છે.તેમ છતાં છેલ્લા ત્રણ ચાર દિવસથી આણંદ જિલ્લામાં કરણી અને ક્ષત્રિય સેના દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે (8:59 કનિદૈ લાકિઅ am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/24-01-2018/69402


રાજકીય પક્ષોને રૂ. ૨૦૦૦થી વધુનું રોકડ દાન ન આપશોઃ IT
રાજકીય ડોનેશન મામલે અખબારોમાં એડ્ સાથે પ્રથમ જાહેર એડવાઇઝરી નવી દિલ્હી તા. ૨૪ : આવકવેરા વિભાગે કનિદૈ લાકિઅ શનિવારે જાહેર જનતાને અપીલ કરીને કહ્યું છે કે રાજકીય પક્ષોને ૨૦૦૦ રૂપિયાથી વધુનું રોકડ દાન ન આપશો. લોકોને આ મામલે ગેરકાયદે ટ્રાન્ઝેકશનમાં કનિદૈ લાકિઅ પડીને ન ફસાવા અકિલા કહ્યું છે. આવકવેરા વિભાગે અગ્રણી દૈનિક અખબારોમાં મંગળવારે જાહેરખબર આપી હતી જેમાં કહેવાયું છે કે કોઈ જ વ્યકિતએ રજિસ્ટર્ડ કનિદૈ લાકિઅ ટ્રસ્ટ કે રાજકીય પક્ષને ૨૦૦૦ રૂપિયાથી વધુ રકમનું રોકડ દાન ન આપવું. રાજકીય અકીલા ડોનેશન મામલે આવકવેરા વિભાગ તરફથી આ સૌપ્રથમ જાહેર એડવાઈઝરી કનિદૈ લાકિઅ છે. ચૂંટણી ફંડિંગને સ્વચ્છ કરવાના હેતુથી સરકારે તાજેતરમાં 'ચૂંટણી બોન્ડ'નોટિફાઈ કર્યા હતા જે એસબીઆઈની ચોક્કસ નક્કી કરાયેલી બ્રાન્ચમાંથી કનિદૈ લાકિઅ ખરીદી શકાય છે અને તેના દ્વારા રાજકીય પક્ષોને ઈચ્છે તેટલું ડોનેશન આપી શકાય છે. આ યોજના અંતર્ગત કોઈ જ વ્યકિત કોઈ જ રાજકીય પક્ષને ૨૦૦૦ કનિદૈ લાકિઅ રૂપિયાથી વધુનું રોકડ દાન નહીં આપી શકે. આવકવેરા વિભાગની આ જાહેર એડવાઈઝરી પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે આવકવેરા વિભાગની કલમમાં પણ ઈલેકટોરલ બોન્ડ કનિદૈ લાકિઅ અને સંબંધિત વિગતોનો સત્તાવાર રીતે સમાવેશ થઈ ગયો છે. વિભાગે આ સાથે જ બે લાખ રૂપિયા કે તેનાથી વધુની રોકડ રકમ એક જ દિવસમાં કોઈ વ્યકિત પાસેથી કનિદૈ લાકિઅ કોઈ ટ્રાન્ઝેકશન પેટે ન સ્વીકારવાની પણ સલાહ આપી છે. આ ઉપરાંત સ્થાવર મિલકતના ટ્રાન્સફર પેટે ૨૦,૦૦૦ રૂપિયા કે તેથી વધુ રકમ ન સ્વીકારવા કે ન ચૂકવવાની પણ સલાહ આપવામાં આવી છે. બિઝનેસ કે વ્યવસાયના ખર્ચ પેટે ૧૦,૦૦૦ રૂપિયાથી વધુ રોકડ રકમ ન ચૂકવવા પણ કહેવાયું છે.(૨૧.૮) (10:08 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/24-01-2018/122542


બજેટમાં સબસીડી નિયંત્રણ ઉપર મુકાશે ભાર

નવી દિલ્હી : બજેટમાં સરકાર સબસીડી નિયંત્રણ ઉપર ભાર મુકશેઃ સબસીડી બીલ ઘટીને જીડીપીની તુલનામાં ૧.૩ ટકા રહેવાનુ અનુમાન છેઃ સરકારે ચાલુ વર્ષના બજેટમાં ર,૪૦,૩૩૯ કરોડ રૂપિયાની ફાળવણી કરી છેઃ આમાંથી ૬૦ ટકા ખાદ્ય સબસીડી માટે ફાળવણી કરવામાં આવી છેઃ બાકીની રકમ ખાતર અને ઇંધણ પર ખર્ચ કરવાની છેઃ સરકાર સબસીડી ઘટાડવા માંગે છે.
(11:22 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/24-01-2018/122557

બ્રહ્મ સમાજ પરમ દિવસે ગાંધીનગરમાં મહારેલી કાઢશે
રાજયના ગામડાઓમાં વસતા ગરીબ બ્રાહ્મણોના આર્થિક, શૈક્ષણિક, સામાજિક અને સ્વાસ્થ્ય, સંસ્કૃતિના ઉત્કર્ષ માટે કનિદૈ લાકિઅ બ્રહ્મ વિકાસ આયોગ રચવાની માગણી છે. અમદાવાદ તા.ર૪ : છેલ્લે બે વર્ષથી ગુજરાત સરકારમાં રજુઆતો કરવા છતાં પણ કોઇ નકકર પરિણામ નહીં આવતા બ્રહ્મ કનિદૈ લાકિઅ વિકાસ પંચ અકિલા આંદોલન સમિતિ દ્વારા બ્રહ્મ વિકાસ આયોગ બનાવવાની માગણી સાથે શુક્રવાર, ર૬ જાન્યુઆરીએ એક લાખ બ્રાહ્મણો અમદાવાદના ગાંધીઆશ્રમથી કનિદૈ લાકિઅ ગાંધીનગર સુધી બ્રહ્મ અધિકાર રેલી યોજાશે. બ્રહ્મ વિકાસ આયોગ સમિતિના કન્વીનર અકીલા યજ્ઞેશ દવેએ ગઇ કાલે પ્રેસ-કોન્ફરન્સમાં આક્ષેપ કરતા કનિદૈ લાકિઅ કહ્યું હતું કે 'ર૦૧પમાં તત્કાલીન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને મળીને રજુઆત કરી હતી. આંધ્ર પ્રદેશ, તેલંગણ અને કર્ણાટકમાં બ્રાહ્મણ ડેવલપમેન્ટ કનિદૈ લાકિઅ વેલ્ફેરની સ્થાપના કરવામાં આવી છે, જેમાં બ્રાહ્મણના ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓ હેઠળ ૧૦૦ થી પ૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવેલી છે. આ બાબતના આધાર કનિદૈ લાકિઅ પુરાવા આપ્યા હતા. ત્યારબાદ વિજય રૂપાણી સરકારમાં સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓને મળ્યા છીએ, પરંતુ હજી સુધી અમારી માગણી સ્વીકારવામાં આવી નથી. કનિદૈ લાકિઅ ગુજરાત સરકારે બ્રાહ્મણો સાથે અન્યાય કર્યો છે ત્યારે અમે સરકારની સામે અમારી માગણી માટે રેલી યોજીશું. ગાંધીનગર પહોંચીને સરકારને આવેદન પત્ર કનિદૈ લાકિઅ આપવામાં આવશે.' ગુજરાતમાં ૬ર લાખ બ્રાહ્મણો વસતા હોવાની માહિતી આપતા યજ્ઞેશ દવેએ કહ્યું હતું કે, 'રાજયના ગામડાઓમાં વસતા ગરીબ બ્રાહ્મણોના આર્થિક શૈક્ષણીક, સામાજિક અને સ્વાસ્થ્ય, સંસ્કૃતિના ઉત્કર્ષ માટે બ્રહ્મ વિકાસ આયોગ રચવાની માગણી છે. ક્ષત્રીય ઠાકોર વિકાસ નિગમ, અનુસુચિત જાતિ વિકાસ નિગમ, આદિવાસી જાતિ વિકાસ નિગમ, ગોપાલક વિકાસ બોર્ડ અને મુસ્લિમ વકફ બોર્ડ હોય તો ગરીબ બ્રાહ્મણો માટે બ્રહ્મ વિકાસ આયોગ કેમ નહીં?' ગુજરાતના શહેરો અને ૧૮ હજાર ગામડાઓમાંથી બ્રાહ્મણો આ રેલીમાં જોડાય એવી શકયતા છે. રેલીમાં ૧૦૦ બસો ઉપરાંત રર૦૦ જેટલા વેહિકલ રહેશે. આયોજકોને રેલી માટે પોલીસની પરવાનગી મળી નથી, પણ એ નહીં મળે તોય રેલી યોજવા આયોજકો દ્રઢ છે. (11:47 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/24-01-2018/69413

પદ્માવતઃ વિરોધમાં નેતાએ આપી સંસદ અને સુપ્રિમ કોર્ટ ઉપર હુમલાની ધમકીઃ નોંધાયો દેશદ્રોહનો કેસ
બરેલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી ફરિયાદઃ આરોપી ફરાર નવી કનિદૈ લાકિઅ દિલ્હી તા.ર૪ : ફિલ્મ પદ્માવતને રીલીઝ કરવા માટે સુપ્રિમ કોર્ટના આદેશ બાદ પણ નિર્દેશક સંજય લીલા ભણસાલીની મુશ્કેલી ઓછી થતી હોવાનુ દેખાતુ કનિદૈ લાકિઅ નથી. રાજસ્થાન, અકિલા મધ્યપ્રદેશ, ગુજરાત અને યુપીની સાથે દેશના અન્ય રાજયોમાં ફિલ્મ રીલીઝ થવા સામે વિરોધ ચાલુ છે. સોશ્યલ મીડીયામાં વિરોધ ચાલુ કનિદૈ લાકિઅ છે. જેમાં અખિલ ભારતીય ક્ષત્રિય સંગઠનનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં સંગઠનના અકીલા યુવા એકમના ઉપાધ્યક્ષ સંસદ, સુપ્રિમ કોર્ટ ઉપર હુમલાની કનિદૈ લાકિઅ ધમકી દેતા નજરે પડે છે. જો કે આ મામલાને ગંભીરતાથી લેતા પોલીસે આરોપી શખ્સ વિરૂધ્ધ દેશદ્રોહનો કેસ નોંધ્યો છે. આરોપીની ઓળખ ભુવનેશ્વરના સ્વરૂપમાં કનિદૈ લાકિઅ થઇ છે. વિડીયોમાં તેણે આરોપ મુકયો છે કે કોર્ટે પદ્માવતીની તુલના બેન્ડેડ કવીન સાથે કરી છે. વિડીયોમાં સંગઠનના ઉપાધ્યક્ષે ગૃહમંત્રી રાજનાથ કનિદૈ લાકિઅ સિંહ અને અન્ય પ્રધાનોની હાર સુનિશ્ચિત કરવા પણ ધમકી આપી છે. ફરાર આરોપીની શોધખોળ થઇ રહી છે. પોલીસે આરોપી સામે બરેલી પોલીસ સ્ટેશનમાં કલમ-૧ર૪-એ, કનિદૈ લાકિઅ પ૦૬ આઇટી એકટની કલમ ૬૭ હેઠળ એફઆઇઆર નોંધી છે. આ પહેલા કાનપુરના એક મલ્ટી પ્લેકસમાં કરણી સેનાના એક ડઝન સભ્યોએ ફિલ્મ સામે દેખાવો કર્યા કનિદૈ લાકિઅ હતા. ફિલ્મના પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતા, કાચ તોડવામાં આવ્યા હતા. કર્મચારી સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો. સેનાએ ફિલ્મ ઉપર પ્રતિબંધની માંગણી કરી છે. (10:14 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/24-01-2018/122553

ઝૂકયા ભણશાલી : જીત્યા રાજપૂત
ફિલ્મમાં ઘણા દૃશ્યો કપાયા : ઘૂમર ગીતમાં કોઈ પુરૂષ કે પેટનો ભાગ દેખાતો નથી : આજે કરણી સેનાના નેતાઓ સાથે વાતચીત બાદ 'મત' જાહેર કનિદૈ લાકિઅ કરીશ અમદાવાદ : કરણી સેનાના સાથી સભ્યોએ પદ્માવત ફિલ્મ નિહાળીને પોતાની પ્રતિક્રિયા અપાતા ટ્વીટ કર્યું હતું કે ઝૂકયા ભણસાલી,જીત્યા રાજપૂત કનિદૈ લાકિઅ આ અંગે કરણી અકિલા સેનાના સભ્યોએ જણાવ્યું હતું કે ફિલ્મમાં ઘણા દૃશ્યોને કાપી નખાયા છે. જેની સામે વાંધો હતો હવે દ્યુમર ગીતમાં કોઈ પુરૂષ કનિદૈ લાકિઅ કે ગીતમાં અભિનેત્રીના પેટનો ભાગ દેખાતો નથી. દરમ્યાન ફિલ્મના ડાયરેકટર સંજય અકીલા લીલા ભણસાલીએ કરણી સેનાને ફિલ્મ રિલીઝ પહેલાં ફિલ્મને જોવાનું કનિદૈ લાકિઅ આમંત્રણ આપ્યું હતું.આ ફિલ્મને જોયા બાદ કરણી સેનાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે પહેલાં કરતાં ફિલ્મમાં ઘણાં દૃશ્યો કાપી દેવામાં કનિદૈ લાકિઅ આવ્યાં છે અને ઇતિહાસની દ્રષ્ટિએ જે દ્રશ્યો કપાવવા જોઈતા હતાં તે કાપવામાં આવ્યાં છે. કરણી સેનાના આગેવાનોએ ફિલ્મ જોયા બાદ કહ્યું હતું કનિદૈ લાકિઅ કે દ્યૂમર ગીતમાં હવે પુરૂષો જોવા મળતાં નથી.તેમજ પદ્માવતી તરીકે દેખાતી દિપીકા પાદુકોણના પેટનો ભાગ પણ ગીતમાં દેખાતો નથી આ ઉપરાંત તેમણે કહ્યું કનિદૈ લાકિઅ હતું કે મોટા ભાગના દ્રશ્યો અને વાતો જેમના પર અમારો વિરોધ હતો તેના પર ફિલ્મમાં કામ કરવામાં આવ્યું છે. કરણી સેનાએ વિરોધપ્રદર્શનો પર પ્રતિક્રિયા કનિદૈ લાકિઅ આપતા કહ્યું હતું કે માત્ર અમારા વિરોધના કારણે ભણસાલી ઝૂકયાં અને આ પ્રકારના બદલાવ કરવામાં આવ્યાં હતાં.  વિરોધ પ્રદર્શનો કરવાની અમને ફરજ પાડવામાં આવી હતી.(૩૭.૩) (11:45 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/24-01-2018/122562

મોબાઇલથી ચાલશે આ બેગ, ઉંચકવાની જરૂર નહીં પડે
NIFTની સ્ટુડન્ટની શોધઃ ટ્રાવેલર્સને મજા પડશેઃ GPS - બ્લૂટૂથનો ઉપયોગ નવી દિલ્હી તા. ૨૪ : નેશનલ ઈન્સ્ટિટ્યુટ કનિદૈ લાકિઅ ઓફ ફેશન ટેકનોલોજી(NIFT)ના ફેશન એન્ડ લાઈફસ્ટાઈલ એસેસરી ડિઝાઈન કોર્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી શુચિતા ગૌરવને જયારે કલાસરુમ પ્રોજેકટ કનિદૈ લાકિઅ તૈયાર કરવાનો અકિલા હતો ત્યારે તેણે વધારે વિચારવુ નહોતું પડ્યું કે તે શું ડિઝાઈન કરશે. કારણકે સુચિતાના દિમાગમાં એક વિચાર પહેલાથી જ હતો. લાંબા કનિદૈ લાકિઅ સમયથી સુચિતા વિચારતી હતી કે, એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર ભારે-ભરખમ બેગ્સ અકીલા જાતે જ ચાલતી હોય અને ઉંચકવી ન પડે તો ટ્રાવેલિંગની મજા કનિદૈ લાકિઅ બમણી થઈ જાય. સુચિતા કહે છે કે, જયારે અમને હાર્ડવેરનો ઉપયોગ કરીને કોઈ ડિઝાઈન તૈયાર કરવાનો પ્રોજેકટ આપવામાં આવ્યો તો મેં નક્કી કર્યું કે કનિદૈ લાકિઅ હું એક એવી ટ્રોલી બેગ ડિઝાઈન કરીશ જે સેલ ફોનની મદદથી જાતે જ ચાલી શકે. યુઝર પોતાના ફોનથી બેગને આગળ જવાનું, પાછળ જવાનું અથવા સાઈડમાં જવાનો કનિદૈ લાકિઅ કમાન્ડ આપી શકે. સુચિતા માટે આ બેગ તૈયાર કરવી આસાન નહોતી. સૌથી પહેલા તો એન્જિનિયરિંગના ઓછા જ્ઞાનને કારણે તેને ઘણી મુશ્કેલી ઉઠાવવી પડી. અલગ કનિદૈ લાકિઅ અલગ ડિવાઈસને બેગ સાથે કનેકટ કરતી સિસ્ટમ અને તેની કોડિંગ સમજવી મુશ્કેલ હતી. સુચિતા જણાવે છે કે, સૌથી પહેલા તો મેં આ કન્સેપ્ટ માટે જરુરી કનિદૈ લાકિઅ પાર્ટ્સ ભેગા કર્યા. બ્લુટુથ, મોટા વ્હીલ્સ જે બેગના બેલેન્સને સપોર્ટ કરે, GPS ડિવાઈસ, ચાર્જર પોઈન્ટ વગેરે. સુચિતા આગળ જણાવે છે કે, મેં જે મોટરનો ઉપયોગ કર્યો છે તેની મદદથી બેગ નોર્મલ સ્પીડથી હરી-ફરી શકે. જો સ્પીડ વધારવી હોય તો વધારે કેપેસિટીની મોટરનો ઉપયોગ કરી શકાય. બેગને બ્લુટુથ સાથે કનેકટ કરવા માટે કોડિંગનો ઉપયોગ કર્યો. આ બેગની એક ખાસ વાત એ પણ છે કે જો ખોવાઈ જાય તો તમે તેને ટ્રેક કરી શકો છો. સુચિતાએ અત્યારે બેગમાં નેવિગેશનની એપનો ઉપયોગ કર્યો છે, પરંતુ ભવિષ્યમાં જો તે બેગને વેચાણ માટે મુકશે તો GPS અને બ્લૂટૂથનું કોમ્બિનેશન કરશે. સુચિત્રાના જણાવ્યા અનુસાર, તેની પ્રોડકટ સૌથી વધારે સીનિયર સીટીઝનને કામ લાગશે જે ભારે વજન ઉંચકી નથી શકતા. આ સિવાય એકથી વધારે બેગ લઈને ટ્રાવેલ કરતા લોકોને પણ મદદ મળશે. એસેસરી ડિઝાઈન ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અનુપમા રાણા જણાવે છે કે, અત્યારે પ્રોડકટ બેઝિક પ્રોટોટાઈપ લેવલ પર છે. જો તેને હજી થોડી ડેવલોપ કરીને કોમર્શિયલ લેવલ પર લઈ જવામાં આવે તો વડીલો અને ટ્રાવેલર્સને ઘણી કામની પ્રોડકટ સામે આવી શકે છે. (11:39 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/24-01-2018/122560

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Independence Day Tally Mobile App

Offer Time :- 17 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135




 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application






1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment