સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 2 May 2016

હાર્દિકને જેલમાંથી નહીં છોડવાની મુખ્યમંત્રીની રાજહઠ સામે અમિત શાહનું ફરમાન

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

હાર્દિકને જેલમાંથી નહીં છોડવાની મુખ્યમંત્રીની રાજહઠ સામે અમિત શાહનું ફરમાન

- કોર્ટમાં હાર્દિકને જામીનનો વિરોધ નહી કરવા અપાયેલી સૂચના

- આજે હાઇકોર્ટમાં સુનાવણી : હાર્દિકને છોડાવવામાં અમિત શાહની મૂખ્ય ભૂમિકા

આનંદીબેન પાટીદારોમાં જ અળખામણાં થયાં
અમદાવાદ ,રવિવાર
પાટીદારોને અનામત ન મળે તેવુ મન બનાવીને બેઠલા મુખ્યમંત્રી આનંદીબેનની રાજકીય જીદને પગલે આદોલન વકર્યું. એટલું જ નહીં, પંચાયતોમાં ભાજપને હારનો ભોગ બનવું પડયું હતું. આખરે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે નાછૂટકે આનંદીબેન પટેલની હાર્દિક પટેલને જેલમાંથી નહી છોડવાની જીદ સામે મોરચો માંડવો પડયો હતો. હાઇકોર્ટમાં સરકાર પક્ષ તરફથી હાર્દિક પટેલનો વિરોધ કરવા અમિત શાહે ફરમાન કર્યું છે.
છેલ્લા આઠેક મહિનાથી જલવાસ ભોગવતા હાર્દિક પટેલ સરકાર માટે માથાનો દુખાવો બન્યો છે .જેલમાં બેઠા બેઠા પણ લેટરબોમ્બ ફોડીને ભાજપ સરકાર સામે આક્ષેપોનો દોર ચાલુ રહ્યો છે જેથી મુખ્યમંત્રીએ પણ તેને જેલમાંથી નહી છોડવાની જીદ પકડી રાખી છે. પાટીદારોનો આખોય પ્રશ્ન હલ કરવા અમિત શાહે બાજી સંભાળી છે ત્યારે તેમણે સરકાર કરતાં સંગઠનનું મહત્વ વધુ છે તેવુ અનામત જાહેર કરીને પ્રસ્થાપિત કરી દીધુ છે. તેમણે હાર્દિક સામે ઝૂકવુ પડે તેવી સ્થિતી સર્જી દીધી છે કેમ કે, પાટીદાર અગ્રણીઓ પણ સમાધાન પહેલા હાર્દિકને જેલમુક્ત કરવાની માંગણી કરી ચૂક્યાં છે. આ કારણોસર અમિત શાહે ૨જી મે એ હાઇકોર્ટમાં રાજદ્રોહના કેસની સુનાવણી છે ત્યારે સરકારે પક્ષેથી કોઇપણ વિરોધ નહીં કરવા ફરમાન જારી કર્યું છે.
આમ,પાટીદાર- સવર્ણનો અનામત જ નહીં, પણ આંદોલનકારીઓને જેલમુક્ત કરાવવામાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની મહત્વની ભૂમિકા રહી છે તેવુ સાબિત કરી દીધુ છે . આ સંજોગોમાં આનંદીબેન પટેલને કારણે જ પાટીદાર યુવાઓ જેલમાં સબડી રહ્યા છે તેવો સંદેશો પાટીદાર સમાજમાં વહેતો થયો છે. મુખ્યમંત્રી આનંદીબહેન દ્વારા રાજહઠ અને સ્ત્રીહઠથી સમાન્ય બાબતમાં હર્દિકને અન્યાય થઇ રહ્યો છે તેનાથી પ્રજામાં નારાજગી છે. હાર્દિકે એવો તો કયો રાજદ્રોહનો ગુનો કર્યો છે. સત્તા સામે આવા બંડખોર આંદોલનો તો ગાંધીએ-સરદારે પણ કર્યા હતા. મહાગુજરાત આંદોલન ઇન્દુચાચાએ કર્યું હતું. ભાજપે પણ કોંગ્રેસ સામે આંદોલનો કર્યા હતા તો આનંદીબહેની ચાલે તો ગાંધીજી અને સરદાર સામે પણ રાજદ્રોહનો કેસ કરે!!

Source :- http://gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-hardik-patel1135



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment