સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 8 December 2015

માનવ વસતિમાં ૩૦ થી ૧૦૦ કિ.મી. સુધી દરિયાનાં પાણી ઘૂસ્યાં છે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

માનવ વસતિમાં ૩૦ થી ૧૦૦ કિ.મી. સુધી દરિયાનાં પાણી ઘૂસ્યાં છે

ગુજરાતમાં ગ્લોબલ વોર્મિગની અસરને કારણે

ગુજરાતમાં ૭૩૨ કિમી જેટલો દરિયાકિનારા વિસ્તાર ભયજનક ઃ જામનગર દ્વારકા, જૂનાગઢ, ભાવનગર, અમરેલીના દરિયાકાંઠાનાં ગામો ઉજ્જડ બન્યાં
અમદાવાદ,સોમવાર
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલું ૬ હજારની વસ્તી ધરાવતા માણેકપુર અને ખત્રીવાડા ગામમાં દરિયાના પાણીના ડરથી ૫૦ ટકા વસ્તી ગામ છોડી દિધુ છે.યુએનના રિપોર્ટ પ્રમાણે ગ્લોબલ વોર્મિગને કારણે ૧૯૦૧ થી ૨૦૦૧ સુધી એક સદીના સમયગાળામાં દરિયાની સપાટી એક મીટર વધી છે. જેની અસર ગુજરાતમાં દરિયા કિનારાના વિસ્તારમાં પણ વર્તાઇ છે.

ગુજરાતના ૧૬૦૦ કિ.મી દરિયા કિનારાની હલચલ વિશે ચેન્નાઇની ઇન્સ્ટિટયૂટ  ઓફ ઓશન મેનેજમેન્ટ અને ભારત સરકારના પર્યાવરણ વિભાગના સર્વેક્ષણ પ્રમાણે ગુજરાતના ૭૩૨ કિ.મીના દરિયા કિનારા વિસ્તારમાં દરિયાના પાણી ગામ તરફ આગળ વધી રહ્યા છે. ગુજરાતના કચ્છ,જામનગર અને ભરૃચમાં ભયજનક રીતે દરિયો માનવવસ્તી તરફ આગળ વધી રહ્યો છે. ઇન્સ્ટિટયૂટ ઓફ ઓશન મેનેજમેન્ટ રિપોર્ટ પ્રમાણે સૌરાષ્ટ્રના ૮ જિલ્લાઓમાં દરિયો ઓછા-વત્તા પ્રમાણમાં આગળ વધી રહ્યો છે,જયારે જામનગર,અમરેલી, ગીર સોમનાથ, અને ભાવનગરમાં સૌથી વધારે નુકસાન થયું છે. જામનગર અને દ્વારકામાં કુલ ૯૦ કિ.મી સુધી દરિયો આગળ વધ્યો છે. ગીર સોમનાથ અને જૂનાગઢમાં ૧૦૦ કિ.મી, ભાવનગરમાં ૬૦ કિ.મી અને અમરેલીમાં ૩૦ કિ.મીનો કિનારોમાં દરિયાના પાણી ફરી વળ્યા છે. દરિયાની આ સ્થિતિને કારણે ગામ ખાલી થવા લાગ્યા છે.
જામસર ગામમાં ૭૦૦ની વસ્તીના સ્થાને માત્ર ૧૦૦ લોકો જ રહ્યા છે.જામસરમાં દરિયાના પાણીને અટકાવવા માટે અંગ્રેજોના જમાનામાં પાળો બાંધવામાં આવ્યો હતો જે દરિયાના મોજાને લીધે તૂટી ગયો છે જેના કારણે પાણી ગામ સુધી પહાંેચી ગયા છે. અહીં ૧૫ જેટલા ગામમાં દરિયાના પાણી આવી જવાથી ઉજ્જડ બન્યા છે. બીજી તરફ ઔધોગિકરણના લીધે પણ દરિયા કિનારાના ગામને મોટું નુકસાન પહોચી રહ્યું છે. કચ્છના ઉઘોગોના કારણે દરિયા કિનારા ઉપર સિમેન્ટની દિવાલો બની ગઇ છે જેના લીધે દરિયાના મોજા રોકાઇને પાછા ફરતા મોજા સામેના કિનારે આવેલા જોડીયા તાલુકાના ગામડાઓમાં ખુલ્લા કિનારામાં ઘૂસી જાય છે.

ગુજરાતમાં જિલ્લાવાર આગળ વધેલો દરિયો
જિલ્લાનું નામ
વધારે
મધ્યમ
ઓછી
-
-
-
(માપ કિ.મી.માં)
કચ્છ
૬૨.૩
૧૧૫.૬
૧૩૨.૭
જામનગર
૧૨.૯
૧૩.૫
૬૫.૫
ભરૃચ
૬.૨
૨૧.૦
૨૭.૫
વલસાડ
૩.૧
---
૪૦.૯
જૂનાગઢ
----
---
૧૦૦.૩
ગીર સોમનાથ
 -----
----
-----
ભાવનગર
-----
૫.૨
૫૯.૫
અમરેલી
-----
૫.૨
૩૦
અમદાવાદ
-----
૨.૮
૧૧.૩
ખેડા
-----
----
૯.૮
સુરત
......
૬.૯
૧૧.૨
 



Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment